suvichar

સુવિચાર-સવારથી સાંજ સુધી કામ કરવાથી માણસ એટલુ નથી થાકતો,જેટલુ એ ગુસ્સા કે ચિંતાને કારણે એક કલાકમા થાકી જાય છે. -જેમ્સ એલન .

FIX PAY

MY SCHOOL VISIT.WWW.UBERKUMARSCHOOL.BLOGSPOT.IN .

ગુરુવાર, 19 સપ્ટેમ્બર, 2013

Scince teachers news


ગુજરાતની એક પણ શાળા ગણિત શિક્ષક વગરની ના રહે તે માટે ગુજરાતના  તમામ જીલ્લામાં 

કામ કરતાશિક્ષકોની ખાસ માહિતી મંગાવવામાં આવેલી  જો કોઈ પણ જીલ્લામાં કોઈ પણ 

શાળામાં  ગણિત શિક્ષક નહી હોય તો  તેની માહિતી જીલ્લા મારફત ગાંધીનગર મંગાવેલ છે આનો 

અર્થ એવો થાય કે ટેટ-૨ ના પરિણામ પછી તરત ભરતી થશે .

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો