suvichar

સુવિચાર-સવારથી સાંજ સુધી કામ કરવાથી માણસ એટલુ નથી થાકતો,જેટલુ એ ગુસ્સા કે ચિંતાને કારણે એક કલાકમા થાકી જાય છે. -જેમ્સ એલન .

FIX PAY

MY SCHOOL VISIT.WWW.UBERKUMARSCHOOL.BLOGSPOT.IN .

રવિવાર, 22 સપ્ટેમ્બર, 2013

10% D.A. NEWS IN GUJARAT

ગુજરાતના કર્મચારીઓને આગામી ઓક્ટોબરમાં ૧૦% ડી.એ.આપવામાં આવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે અને તે પણ રોકડ માં આપવામાં આવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે તો દિવાળી પહેલા ૧૦% ડી.એ. આપે તેવી ભગવાનને પ્રાથના ...જય માતાજી 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો